Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોરબી નજીક અકસ્માતમાં 3 ઉદ્યોગપતિના મોત

gujarat map
રાજકોટ, 18સપ્ટેમ્બર: રવિવારે સવારે સામખિયાળી નજીક આવેલા સૂરજબારી પુલ પાસે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં મોરબીના ત્રણ ઉદ્યોગપતિના મોત નિપજ્યાં હતાં. જેના કારણે સીરામીક ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ રવિવારે વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતમાં મોરબીના આ ચાર વેપારીઓની ગાડીને પંક્ચર પડતાં તેઓ વ્હીલ બદલતા હતા. તે સમયે પૂરઝડપે જઇ રહેલાં એક ડમ્પરચાલકે તેઓને અડફેટે લીધા હતા. એકનો આબાદ બચાવ થયો હતો. આ બનાવથી મોરબીના સિરામિક ઉદ્યોગ જગતમાં પણ અરેરાટી ફેલાઈ હતી.

આ અકસ્માતમાં ઉધોગપતિ હસમુખ કનેટિયા (ઉ.વ.40) મયુર મેરજા (ઉ.વ.32) અને ભરત પનારા (ઉ.વ.42)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X