નડિયાદઃ નેશનલ હાઈવે 8 પર ગોજારો અકસ્માત, 5 લોકોના મોત
નડિયાદઃ નેશનલ હાઈવે 8 પર ગોજારો અકસ્માત, 5 લોકોના મોત
અમદાવાદઃ નડિયાદ જિલ્લામાં રવિવારે મોડી રાતે ગોજારો રોડ અકસ્માત થયો જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યા. આ ભીષણ અકસ્માત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-8 પર થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોડી રાતે બે કાર આમને સામને આવી જતાં ટક્કર થઈ હતી. જેમાં સવાર પાંચ લોકોના મોત થયાં છે. ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના લીરે લીરાં ઉડી ગયાં હતાં.

તમામ ઘાયલોને હોસ્પિટલે લઈ જામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ ભૂચ જિલ્લાના મોહમ્મદપુરા વિસ્તારના શાકભાજી માર્કેટમાં રવિવારે સાંજે ભીષણ આગ લાગી. આ અગ્નિકાંડમાં 10 દુકાનો સળગી સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. જો કે દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનાનીના સમાચાર નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, જે સબ્જી મંડીમાં આજે આગ લાગી, તે શાકભાજીની હોલસલ માર્કેટ હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
