આપના બિલકિસના બલાત્કારીયોને છોડી મુક્યા, 'કયો સબક અમે યાદ રાખીએ..', ઓવૈસીનો અમિત શાહ પર પટલવાર
ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના "હિંસા કરનારને 2002 માં સબક શિખવાડ્યો" વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો. શુક્રવારે ગુજરાતના સૌથી મોટી વસ્તી ધરાવતા જુહાપ
ઓલ ઇન્ડિયા મજલિસ-એ- ઇતેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના "હિંસા કરનારને 2002 માં સબક શિખવાડ્યો" વાળા નિવેદન પર પલટવાર કર્યો હતો. શુક્રવારે ગુજરાતના સૌથી મોટી વસ્તી ધરાવતા જુહાપુરમાં એક જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અસદ્દુદ્દિન ઓવૈસીએ આડે હાથ લીધા હતા. અસદ્દુદ્દિન ઓવૈસીએ કહ્યુ કે, "અમિત શાહે આજે એક સાર્વજનીક સભા દરમિયાન એક નિવેદન આપ્યુ હતુ, તેમણે અને ભારતીય જનતા પાર્ટીએ 2002 માં ગુજરાત હિંસા કરનાર સબક શિખવાડીયો હતો. ત્યાર બાદ રાજ્યમાં સ્થાયી શાંતિ સ્થાપિત થઇ હતી. ઓવૈસીને અમિત શાહે જણાવ્યુ હતુ કે, હું અમદાવાદના સાંસદ અમિત શાહને જણાવા માંગુ છુ કે, 2002 માં તમે જે સબક શિખવાડ્યો હતો પરંતુ બિલકિસ બાનોના બલાત્કારીઓને છોડી મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતુ કે, હું યૂનિયન હોમ મિનિસ્ટર (અમિત શાહ) ને જણાવા માંગુ છુ કે, 2002 માં તમે જે સબક શિખવાડ્યો છે તે એ હતો કે, બિલકીસના બલાત્કારીઓ તમારા દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. તમે બિલકીસના 3 વર્ષની દિકરીના હત્યારાને છોડી મુકશો. એહેસાન જાફરીને મારી નાખવામાં આવશે. તમારો કયો શબક છે જેને અમે યાદ રાખીએ?
ગુજરાતમાં 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે AIMIM
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસ્લિમ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ઉમેદવારોને મદાનમાં ઉતારશે. એઆઇએણઆઇએમ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ આ પહેલા માંડવી ભૂજ, વડગામ, સિદ્ધપુર, વેજલપુર, પાપુનગર, દરિયાપુર, જમાલપુર, ખઆડિયા, દાણિલિમંડા ખંભાડિયા, માગંરોળ, લિંબાયત, સુરત પૂર્વ અને ગોધરા વિધાનસભા ક્ષેત્રના ઉમેદવારોની એક સૂચી જાહેર કરવામાં આવી હતી.
-
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?











Click it and Unblock the Notifications
