પંચમહાલ: પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે
પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સકારાતદ્મક અભિગમ અપનાવીને 138 કરોડના ખર્ચે શહેર તાલુકાના 29 જેટલા તળાવો ભરવામાં આવશે. આ યોજનાને ગુજરાતના મુખ્યમંત્રી દ
પંચમહાલ જીલ્લામાં પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી 29 તળાવ ભરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા સકારાતદ્મક અભિગમ અપનાવીને 138 કરોડના ખર્ચે શહેર તાલુકાના 29 જેટલા તળાવો ભરવામાં આવશે. આ યોજનાને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મહેલાણ ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ. હાલમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેને લઇને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.
Recommended Video

પંચમહાલ : શહેરાના 29 તળાવો પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્દવહન યોજનાથી ભરવામાં આવશે

પંચમહાલ જીલ્લાના શહેરાવ તાલુકાના પાનમ હાઇલેવલ કેનાલ આધારીત ઉદ્વહન સિંચાઇ યોજના આકરાઇ રહી છે. શહેરાવના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતો દ્વારા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને સિંચાઇ માટે પાણી મળે તે માટે રજુઆતો કરવામાં આવી હતી. સરકારમાં રજુઆતના પગલે સરકાર દ્વારા સિંચાઇ યોજના અમલી કરવામાં આવી હતી.
More From
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
