શનિવારે થશે ગણેશ વિસર્જન, શહેરોમાં ગોઠવાશે પોલીસ બંદોબસ્ત

અમદાવાદમાં નારણપુરા, ખાડિયા, લાલ દરવાજા, પાલડી, બાપુનગર, વાસણા, દરિયાપુર, ભાઇપુરા, આંબાવાડી, અમરાઇવાડી, મણિનગર, સાબરમતી સહિતના વિસ્તારોમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરો દસ દિવસથી ધાર્મિકમય વાતાવરણમાં ગરકાવ થઇ ગયા છે. શનિવારે જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવનાર હોય ગણેશભક્તો સાથે કોઇ અઘટિત ઘટના ના ઘટે તે માટે પોલીસ સ્ટાફ તથા ફાયરબ્રિગેડ જવાનોને આગતોરા તૈયાર રહેવા નિર્દેશ આપી દેવામાં આવ્યાં છે.
અમદાવાદમાં સાબરમતીમાં વિસર્જન કરવામાં આવતું હોય ભક્તોને ઉંડાણભર્યા પાણીમાં નહીં જવા પણ હરસાલની જેન અનુરોધ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
