'રાજકોટમાં એક EVM બદલી દેવાયું', કહી કોંગ્રેસી કાર્યકર્તાઓએ મતગણતરી અટકાવી
'રાજકોટમાં એક EVM બદલી દેવાયું', કહી કોંગ્રેસી કાર્યકર્તાઓએ મતગણતરી અટકાવી
રાજકોટઃ લોકસભા ચૂંટમીની મતગણતરીની વચ્ચે રાજકોટમાં કાર્યકર્તાઓએ ઈવીએમ મશીન બદલાવી મુકાઈ હોવાની ફરિયાદ કરી છે. અહીં વોર્ડ નંબર 7 અને બૂથ નંબર 44ના ઈવીએમ ખરાબ હોવાના કારણે તેને રિપેરિંગ કરવા માટે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ, જ્યારે ઈવીએમ રિપેર થઈને પર આવ્યાં તો કોંગ્રેસે તેમાં છેડછાડ કરવામાં આવી હોવાનો સવાલ ઉઠાવ્યો. તેમણે તેના નંબર ચેક કર્યા અને પછી કહ્યું કે ઈવીએમ મશીન બદલી મુકવામાં આવી છે. જે બાદ હંગામો કરતા મતગણતરી અટકાવી દેવામાં આવી.
કોંગ્રેસ નેતા અગ્રણી રણજીત મુંધવા અને ગોપાલ બોરાણાએ ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. તેમણે ચૂંટણી પંચ ભાજપના ઈશારે નાચતું હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ શહેરમાં અન્ય ત્રણ જગ્યાએ પણ ઈવીએમ ખરાબ થયાં હોવાની વાત કહી છે જો કે જણાવવામાં આવી રહ્યું છે કે તમામ જગ્યાએ ઈવીએમની સમસ્યાઓ દૂર કરી લેવામાં આવી છે.
ગુજરાતની
તમામ
સીટ
પર
ભાજપના
ઉમેદવાર
આગળ
ગુરુવારે
બપોરે
2.30
વાગ્યા
સુધીમાં
ગાંધીનગરથી
અમિત
શાહ
493655
બનાસકાંઠાથી
પરબત
પટેલ
170000
મહેસાણાથી
શારદાબેન
પટેલ
42000
અમદાવાદ
પૂર્વથી
હસમુખ
પટેલ
132000
અમદાવાદ
પશ્ચિમથી
કિરીટ
સોલંકી
225000
સુરેન્દ્રનગરથી
મહેન્દ્ર
મુંજપરા
110000
કચ્છથી
વિનોદ
ચાવડા
173000
રાજકોટથી
મોહન
કુંડારિયા
337000
પોરબંદરથી
પૂનમ
માડમ
192000
જૂનાગઢથી
રાજેશ
ચૂડાસમા
110000
અમરેલીથી
નારણ
કાછડિયા
70000
ભાવનગરથી
ભારતી
શિયાળ
217000
આણંદથી
મિતેશ
પટેલ
189000
ખેડાથી
દેવૂસિંહ
ચૌહાણ
120000
પંચમહાલથી
રતનસિંહ
ચૌહાણ
97000
દાહોદતી
જસવંત
સિંહ
ભાંભોર
61000
વડોદરાથી
રંજનબેન
ભટ્ટ
300000
છોટા
ઉદેપુરથી
ગીતાબેન
રાઠવા
322000
ભરૂચથી
મનસુખ
વસાવા
310000
બારડોલીથી
પ્રભુભાઈ
વસાવા
200000
સુરતથી
દર્શના
જરદોશી
373000
નવસારીથી
સીઆર
પાટીલ
313000
વલસાડથી
કેસી
પટેલ
228000
સાબરકાંઠાથી
દીપસિંહ
રાઠોડ
131000
આ પણ વાંચો- ગુજરાત: નકલી ખાતરની 843 ગુણોની સાથે 8 આરોપી પકડાયા