For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આ નમો બહુ નડે છે' માંથી કરવું પડ્યું 'આ નમો નડતા નથી'

|
Google Oneindia Gujarati News

narendra modi
વડોદરા, 24 જૂન : ગુજરાતી નાટક 'આ નમો બહુ નડે છે'ના પ્રોડ્યુસર સંજય ગરોડીયાએ દાવો કર્યો છે કે રાજ્યના સાંસ્કૃતિક વિભાગે તેમને તેમના નાટકનું શીર્ષક બદલવા માટે કહી દીધું હતું.

જોકે સંજય ગરોડિયાએ જણાવ્યું કે માનવામાં આવે છે કે આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે 'નમો' ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું લોકપ્રિય સંક્ષિપ્ત નામ છે.

સંજય ગરોડિયાએ કહ્યું કે ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ દ્વારા અમારા નાટકના શિર્ષક પર વાંધો ઉઠાવ્યા બાદ તેનું શિર્ષક બદલવા માટે બંધાયા છીએ. ગરોડિયાએ જણાવ્યું કે અધિકારીઓએ જણાવ્યું કે કોઇપણ પરિસ્થિતિમાં આ નાટકને મંચન કરવાની પરવાનગી અપાશે નહીં.

તેમણે જણાવ્યું કે નાટક એક રાજકારણીય વ્યંગ છે. તેમણે જણાવ્યું કે આ વિવાદને ટાળવા માટે તેઓ શિર્ષકને બદલીને 'આ નમો નડતા નથી' કરી દેવામાં આવે.

English summary
A famous Gujarati Drama producer and actor Sanjay Garodia had to change his drama's name because of 'NaMo'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X