2002માં થયેલી મોદીની બેઠકમાં હાજર ન હતા સંજીવ ભટ્ટ

સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તે આ બેઠકમાં હાજર ન હતા જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારોને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અને ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં સામેલ લોકોને પાઠ ભણાવવા માટે છૂટ આપવાનો નિર્દેશ કર્યો હતો.
એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીની બેઠકને લઇને સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે. કોર્ટે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા કોંગ્રેસ નેતા એહસાન ઝાફરીની પત્ની ઝાકીયા ઝાફરી દ્રારા દાખલ કરવામાં યાચિકા પર સુનાવણી કરી રહી હતી.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
