Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2002માં થયેલી મોદીની બેઠકમાં હાજર ન હતા સંજીવ ભટ્ટ

sanjiv-bhatt
અમદાવાદ, 30 એપ્રિલ: સુપ્રિમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી વિશેષ તપાસ સમિતિ (એસઆઇટી)એ સોમવારે કહ્યું હતું કે તેને જે પુરાવા એકઠા કર્યા છે તેનાથી જાણવા મળે છે કે આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ 27 ફેબ્રુઆરી 2002ના યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજર ન હતા. જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આદેશ આપ્યો હતો.

સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે તે આ બેઠકમાં હાજર ન હતા જેમાં નરેન્દ્ર મોદીએ કથિત રીતે પોલીસને રમખાણકારોને તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે અને ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં સામેલ લોકોને પાઠ ભણાવવા માટે છૂટ આપવાનો નિર્દેશ કર્યો હતો.

એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તપાસ એજન્સીની બેઠકને લઇને સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે. કોર્ટે ગુજરાત રમખાણોમાં મૃત્યું પામેલા કોંગ્રેસ નેતા એહસાન ઝાફરીની પત્ની ઝાકીયા ઝાફરી દ્રારા દાખલ કરવામાં યાચિકા પર સુનાવણી કરી રહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X