જમીન કૌભાંડમાં મોદી સરકારને ક્લિનચીટ આપતું શાહ કમિશન

પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યું છે કે, જસ્ટિસ એમ.બી. શાહ દ્વારા જે અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. તેમાં જમીન વહેંચણીમાં કોઇ ગરરીતિ કરવામાં નહીં આવી હોવાનું નોંધવામાં આવ્યું છે. " આ કમિશન દ્વારા જે વચગાળાનો અહેવાલ આપવામાં આવ્યો છે, તેમાં એ વાત જાણવા મળી છે કે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પદ્ધતિ પ્રમાણે જમીન વહેંચણી કરવામાં આવી છે અને તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી નથી." તેમ રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 2011માં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે મોદી સરકાર દ્વારા અમુક નજીકના ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનની વહેંચણી કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. જેના જવાબમાં સરકાર દ્વારા એક વ્યક્તિની તપાસ કમિટીની રચના કરી હતી.
કોંગ્રેસ દ્વારા મોદી સરકારે ટાટા કંપનીને નેનો પ્રોજેક્ટ માટે સાણંદ નજીક જે જમીન આપી છે તેની સામે પ્રશ્નો ખડા કર્યાં હતા. શાહ કમિશન દ્વારા આ નેનો પ્રોજેક્ટ સહિત અન્ય આઠ જમીન વહેંચણીમાં પણ મોદી સરકારને ક્લિનચીટ આપી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
