For Quick Alerts
For Daily Alerts
મોદી પાસે હવે કોઈ મુદ્દો નથી:સિદ્ધાર્થ પટેલ
વડોદરામાં આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે આ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે મોદીનો અસલી ચહેરો સામે આવી ગયો છે. મોદી પાસે ગુજરાતના લોકોને આકર્ષવા માટે કોઈ મુદ્દો નથી એટલે મોદીએ હિંદુ-મુસ્લિમની રાજનીતી શરુ કરી દીધી છે.
તેમણે જણાવ્યું કે અહેમદભાઈ પટેલને મુખ્યમંત્રી બનવામાં કોઈ રસ નથી. અહેમદભાઈનું સ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રીની ઉપર છે. એમને જો મુખ્યમંત્રી બનવાની ઈચ્છા હોત તો તેમણે પહેલા જ પોતાનું નામ પ્રોજેક્ટ કરી દીધુ હોત.
Comments
narendra modi siddharth patel gujarat gujarat assembly election 2012 ahmed patel રાજપીપળા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અહેમદ પટેલ કોંગ્રેસ ભાજપ
English summary
Narendra Modi doing hindu muslim politics said Siddharth Patel in Vadodara.
Story first published: Tuesday, December 4, 2012, 14:45 [IST]