જાસૂસી મામલામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે FIR
ગાંધીનગર, 6 જાન્યુઆરી: ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માએ જાસૂસી મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.પ્રદીપ શર્માએ જણાવ્યું કે તેઓ ફોન ટેપિંગ મામલે કેસ નોંધાવા ગયા હતા તો સ્ટેશન ઇન્ચાર્જે કેસ નોંધવાનો ઇનકાર કરી દીધો હતો.
તેમણે જણાવ્યું કે મે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો હવાલો આપ્યો, તેમ છતા અત્રે કેસ નોંધવાનો ઇનકાર કરી દીધો. તેમણે મારી ફરિયાદ લીધી છે અને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ કરીશું. મેં ડીએસપીની પાસે જઇશ અને કહીશ કે તેઓ પોતાના પદનો ઉપયોગ કરો અને કેસ રજિસ્ટર કરો.
જ્યારે ગાંધીનગરના સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન ભરવાડનું કહેવું છે કે જો કોર્ટ અને સરકારે તપાસ કમિશન બેસાડ્યું છે તો શું તેની પર કેસ દાખલ થવો જોઇએ. તેમણે ખોટા દસ્તાવેજ બનાવીને કામ કરવા માટે ફરિયાદ નોંધાવી છે. ગુલેલની સીડી બતાવીને કેસ નોંધાવવા આવ્યા હતા. પાંચ લોકોની વિરુધ્ધ ફરિયાદ કરી છે નરેન્દ્ર મોદી, અમિત શાહ, એ.કે શર્મા, વૈષ્ણવ સાહેબની વિરુધ્ધ ફરિયાદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોબરા પોસ્ટ અને ગુલેલે જે સીડી બહાર પાડી હતી તેમાં અમિત શાહ એવું કહેતા સંભળાઇ રહ્યા હતા કે જે રીતે વણજારાને જેલ હવાલે કર્યા છે, તે જ રીતે પ્રદીપ શર્માને પણ જેલભેગા કરવાના છે. આને આધારે જ શર્મા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ એ જ વાતચીત છે જેના દ્વારા મોદી સરકાર પર એક મહિલાની જાસૂસી કરવાનો આરોપ લાગી રહ્યો છે. આ વાતચીતમાં અમિત શાહ એક મહિલાનો ફોન ટેપ કરીને તેની પળેપળની ખબર રાખવાનું જણાવી રહ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
