સમાજવાદી પાર્ટીનું ગુજરાતમાં 10 બેઠકો પર વિજય મેળવવાનું આયોજન

સમાજવાદી પાર્ટીએ ગુજરાતમાં મોદીને સત્તા પર લાવનારા વર્ગોને પોતાની તરફ આકર્ષવાનું શરૂ કર્યું છે. સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના નજીકના સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા જ ગુજરાતમાંથી સમાજવાદી પાર્ટીના અગ્રણી કાર્યકરોએ મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને આઝમ ખાન સાથે બેઠક યોજી ગુજરાતમાં કેવી રીતે ચૂંટણી લડવી તેનો વ્યૂહ ઘડી કાઢ્યો છે.
મુલાયમ સિંહ યાદવ એ બાબત સારી રીતે જાણે છે કે ગુજરાતમાં એક વર્ગ આજે પણ એવો છે કે જે ગુજરાતમાં થયેલા રમખાણોથી નારાજ છે. આ વર્ગનું માનવું છે કે ગુજરાતમાં રણખાણો થયા ના હોત તો વિકાસના માર્ગમાં ગુજરાત ઘણું આગળ હોત. આ વાતને પકડીને મુલાયમ ગુજરાતમાં લાભ મેળવવા માંગે છે. મુસ્લિમોમાં મુલાયમ ઘણા લોકપ્રિય છે આ કારણે તેમને મુલ્લાહ મુલાયમના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.
More From
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા








Click it and Unblock the Notifications
