For Daily Alerts
નારાયણ સાંઇના આગોતરા જામીનની અરજી ખારીજ
નોંધનીય છે કે, ગત 6 ઓક્ટોબરે સુરતના જહાંગીરપુરા મથકમાં નારાયણ વિરુદ્ધ યૌન શોષણનો મામલો નોંધાયો હતો. મામલો નોંધાયા બાદ ફરાર નારાયણે પોતાના વકીલ કલ્પેશ દેસાઇ મારફત 11 ઓક્ટોબરે અદલાતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેના પર એક મહિના કરતા પણ લાંબા સમય બાદ સુનાવણી કર્યા બાદ ન્યાયાલયે ગુરુવારે નિર્ણય કર્યો છે.
English summary
A sessions court here on Thursday rejected the anticipatory bail application of Narayan Sai in connection with the sexual assault case
Story first published: Thursday, November 21, 2013, 18:20 [IST]