નારાયણ સાંઇના આગોતરા જામીનની અરજી ખારીજ

નોંધનીય છે કે, ગત 6 ઓક્ટોબરે સુરતના જહાંગીરપુરા મથકમાં નારાયણ વિરુદ્ધ યૌન શોષણનો મામલો નોંધાયો હતો. મામલો નોંધાયા બાદ ફરાર નારાયણે પોતાના વકીલ કલ્પેશ દેસાઇ મારફત 11 ઓક્ટોબરે અદલાતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેના પર એક મહિના કરતા પણ લાંબા સમય બાદ સુનાવણી કર્યા બાદ ન્યાયાલયે ગુરુવારે નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
