ટીમ ગુજરાતનો અભિગમ સ્વચ્છ ‘ભારત’ની નેમમાં રાજ્યને બનાવશે અગ્રેસર
ગાંધીનગર, 19 નવેમ્બરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દરેક જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત વરિષ્ઠ સચિવોને રાજ્યનું એક-એક ગામ સ્વચ્છતા-સફાઇ માટે દત્તક લેવાનું આહવાન કર્યું છે.
આનંદીબેન પટેલે પ્રશાસનિક અધિકારીઓ અને સચિવાલય કક્ષાએ નીતિનિર્ધારણની પ્રક્રિયામાં સંકળાયેલા વરિષ્ઠ સચિવો-અધિકારીઓની ‘ટીમ ગુજરાત' દત્તક ગામની આંગળવાડી, શેરી મહોલ્લાને ચોખ્ખા ચણાક અને સુવિધાસભર બનાવવાનું દાયિત્વ નિભાવે તેવો અનુરોધ કર્યો હતો. આ ચોખ્ખાઇ-સ્વચ્છતાને પરિણામે રોગો-માંદગી ઉદ્ભવતી જ અટકી જશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ
આપેલું
માર્ગદર્શન
આવી
રાજ્ય
પરિષદો
બેસ્ટ
પ્રેક્ટિસીસનું
નોલેજ
શેરિંગ
પ્લેટફોર્મ
બને
પ્રજાકીય
પ્રશ્નોના
નિવારણમાં
સંવેદનાસ્પર્શી
અભિગમ
દાખવીએ
નિર્દોષ
દંડાય
નહીં-દોષિત
નશ્યત
થાય
તેવી
પારદર્શી
કાર્યપદ્ધતિ
અપનાવીએ
ગતિશીલ
ગુજરાત-2ની
લક્ષ્યસિદ્ધિ
હેઠળ
પ્રજા
કલ્યાણ
કાર્યોને
છેવાડાના
માનવી
સુધી
પહોંચાડવાના
સંવાહક
બની
જિલ્લાતંત્રના
કર્મયોગીઓને
પ્રેરિત
કરવા
હૃદયસ્પર્શી
અપિલ