નરેન્દ્ર મોદી C 295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની આધારશીલા ગુજરાતમાં રાખશે

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ફરીવાર દિવાળીના તૈહાવાર બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના દ્વારા ભારતીય વાયુ સેના માટે સી-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ પ્લાંટની આધારશીલા રાખવા

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ફરીવાર દિવાળીના તૈહાવાર બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના દ્વારા ભારતીય વાયુ સેના માટે સી-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ પ્લાંટની આધારશીલા રાખવામાં આવશે. રક્ષા મત્રાલયના પ્રવક્તાએ આજે આ અંગે માહિતી આપી હતી. રક્ષા સચિવ તરફથી જણાવામાં આવ્યુ હતુ કે, 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી-295 ટ્રાંસપોર્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની આધારશીલા રાખશે.

Bhupendra patel

સચિવ દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે, સી 295 એરક્રાફ્ટ વાયુસેના માટે એક જરૂરી એરક્રાફ્ટ છે. આ પ્લાન્ટ ગુજરાતના વડોદારા ખાતે સ્થાપવામાં આવશે. તેનાથી વાયુસેના માટે આવશ્યક વધારાના આયોાત કરવા માટે પણ વધારાના વિમાનોનું નિર્માણ પણ કરી શકાશે. રક્ષા સચિવે કહ્યુ કે, 40 વિમાન બનાવા સિવાય ગુજરાત વડોદરામાં આ ફેસિલિટી વાયુસેાની જરૂરિયાતની વિમાનનું નિર્માણ કરશે.

ડિફેન્સ આ ફિસરે જણાવ્યુ હતુ કે, ભારતીય વાયુ સેના માટે સી 295 પરીવહન વિમાનનું નિર્માણ ગુજરાતના વડોદરામાં ટાટા એરબેસ દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના વડોદરામાં સી 295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાંટની આધારશીલા પીએમ 30 ઓક્ટરબરના રોજ રાખશે..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X