નરેન્દ્ર મોદી C 295 એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની આધારશીલા ગુજરાતમાં રાખશે
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ફરીવાર દિવાળીના તૈહાવાર બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના દ્વારા ભારતીય વાયુ સેના માટે સી-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ પ્લાંટની આધારશીલા રાખવા
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ફરીવાર દિવાળીના તૈહાવાર બાદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના દ્વારા ભારતીય વાયુ સેના માટે સી-295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટની મેન્યુફેક્ચરિંગ પ્લાંટની આધારશીલા રાખવામાં આવશે. રક્ષા મત્રાલયના પ્રવક્તાએ આજે આ અંગે માહિતી આપી હતી. રક્ષા સચિવ તરફથી જણાવામાં આવ્યુ હતુ કે, 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી-295 ટ્રાંસપોર્ટના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની આધારશીલા રાખશે.

સચિવ દ્વારા જણાવામાં આવ્યુ હતુ કે, સી 295 એરક્રાફ્ટ વાયુસેના માટે એક જરૂરી એરક્રાફ્ટ છે. આ પ્લાન્ટ ગુજરાતના વડોદારા ખાતે સ્થાપવામાં આવશે. તેનાથી વાયુસેના માટે આવશ્યક વધારાના આયોાત કરવા માટે પણ વધારાના વિમાનોનું નિર્માણ પણ કરી શકાશે. રક્ષા સચિવે કહ્યુ કે, 40 વિમાન બનાવા સિવાય ગુજરાત વડોદરામાં આ ફેસિલિટી વાયુસેાની જરૂરિયાતની વિમાનનું નિર્માણ કરશે.
ડિફેન્સ આ ફિસરે જણાવ્યુ હતુ કે, ભારતીય વાયુ સેના માટે સી 295 પરીવહન વિમાનનું નિર્માણ ગુજરાતના વડોદરામાં ટાટા એરબેસ દ્વારા કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના વડોદરામાં સી 295 ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ પ્લાંટની આધારશીલા પીએમ 30 ઓક્ટરબરના રોજ રાખશે..
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
