પુનઃવસન કરવાથી મોદી સરકાર દોષમુક્ત થતી નથીઃ બ્રિટન અખબાર

બ્રિટનના અખબાર ધ ફાઇનાનસિયલ ટાઇમ્સે તેના તંત્રી લેખમાં લખ્યું છે કે મોદી સાથે બ્રિટનનું સંબંધ સુધારવાનું પગલું પ્રશ્નો ઉભા કરે તેવું છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે બ્રિટન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ચૂંટણીમાં મોદી વિજયી થાય તેવી શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે મોદીની સ્વીકૃતિ વધી છે ત્યારે તેમને બહુમતિ પણ મળી શકે છે. અને 2014માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર માટે તેમની દાવેદારી પહેલા કરતા વધારે મજબૂત બની જાય છે.
તંત્રીલેખમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મોદી જે રાજ્યના મુખ્યમંત્રી છે એ ગુજરાત રાજ્ય ભારતના અન્ય રાજ્યો કરતા વધુ ઉત્સાહી અને બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય છે, પરંતુ આ હિન્દુ રાષ્ટ્રવાદી નેતા પર ગુજરાત રમખાણોનો આરોપ છે અને આંતરાષ્ટ્રીય સમૂદાય દ્વારા તેમના પર 10 વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો, તેમણે ક્યારેય આ હત્યાઓ અંગે માફી માંગી નથી અને અફસોસ પણ વ્યક્ત કર્યો નથી.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
