અમિત શાહ અને સ્મુતિ ઇરાની સહિતના કેન્દ્રીય મંત્રીઓ ચૂટણી પ્રચારમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ માટે પ્રધાનમંત્રી સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ચૂંટણી પર્ચારમાં કામે લાગી ગયુ છે. ભાજપ માટે ગુજરાતની ચૂંટમી જીતવી ખૂબ જરૂરી છે. કેમ તે ભાજ
ગુજરાત વિધાનસભાની ચૂટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ માટે પ્રધાનમંત્રી સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ચૂંટણી પર્ચારમાં કામે લાગી ગયુ છે. ભાજપ માટે ગુજરાતની ચૂંટમી જીતવી ખૂબ જરૂરી છે. કેમ તે ભાજપનો ગઢ છે. તેને લઇને ભાજપે કેન્દ્રીય નેતૃત્વની ફૌજ ઉતારી દિધી છે.
કેન્દ્રીય
મંત્રી
અમિત
શાહ
ગુજરાતમાં
નડીયાદ,
વાઘરા,
નાદોદ
અને
અમદાવાદ
નરોડામાં
ચૂંટણી
પ્રચાર
કરશે.
કેન્દ્રીય
મંત્રી
સ્મૃતિ
ઇરાની
ઉધના
સુરત,
કતારગામ
સુરત
સરગામ
વલસાડ
અને
ખજુરડી
વલસાડમાં
ચૂંટણી
સભાને
સંધોન
કરશે.
કેન્દ્રીય
મંત્ર
ધર્મેન્દ્ર
પ્રધાન
નવાલી
આણંદમાં
સુરતમાં
ચૂંટણી
પ્રચાર
કરશે.
કેન્દ્રીય
મંત્રી
પુરસત્તમ
રૂપાલા
નવસારી,
પંચમહાલ,
ડાંગ
સૂરતમાં
ચૂંટણી
પ્રચાર
કરશે.
ગજરાતના
ગૃહ
રાજ્યમંત્રી
નર્મદા
જિલ્લામાં
ચૂટણી
પ્રચાર
કરશે.
ભાજપ
અધ્યક્ષ
સી.આર.
પાટીલ
દિયોદરમા
ચૂટણી
પ્રચાર
કરશે.