For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની કૃતિઓનું પ્રદર્શન યોજનાર અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 ઓગસ્ટ : અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

‘અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી. જેના કારણે આર્ટ ગેલરીને નુકસાન પહોંચ્યું છે.

વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી. જેના કારણે આર્ટ ગેલરીને નુકસાન પહોંચ્યું છે.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ

‘અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી

વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

English summary
VHP has damaged art gallery showing pakistani work in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X