પાકિસ્તાની કૃતિઓનું પ્રદર્શન યોજનાર અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
અમદાવાદ, 17 ઓગસ્ટ : અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.
‘અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી. જેના કારણે આર્ટ ગેલરીને નુકસાન પહોંચ્યું છે.
વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી. જેના કારણે આર્ટ ગેલરીને નુકસાન પહોંચ્યું છે.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPની તોડફોડ
‘અમદાવાદની ગુફા' ખાતે આયોજિત ચિત્રોના પ્રદર્શનમાં 20 જેટલા કાર્યકરોએ ધમાલ મચાવી તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
આ તોડફોડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
વિએચપીના કાર્યકરોએ પાકિસ્તાની ચિત્રકારોના ચિત્રો ફાડી નાખ્યા હતા અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
અમદાવાદમાં પાકિસ્તાની ચિત્રકારોનાં ચિત્રો અને કૃતિઓનું પ્રદર્શન યોજનારી અમદાવાદની એક આર્ટ ગેલરીમાં તોડફોડ કરવામાં આવી

અમદાવાદની ગુફામાં VHPએ તોડફોડ કરી
વીએચપીના ગુજરાત એકમના મહામંત્રી રણછોડ ભરવાડનું કહેવું છે કે પાકિસ્તાને આપણા જવાનોનો શિરચ્છેદ કરી, હત્યા કરી પરોક્ષ યુદ્ધ આદર્યું છે ત્યારે પાકિસ્તાની ચિત્રકારોના પેઈન્ટિંગ્સ અમદાવાદમાં પ્રદર્શનમાં મૂકી જ કેમ શકાય. આ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
