વિપલ ચૌધરી આપમાંથી લડશે ચૂંટણી, કેજરીવાલની ઉપસ્થિતિમાં જોડાશે આપમાં
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી આમ આદમી પાર્ટીમાથી ચૂંટણી લડશે. વિસનગરની બેઠક પર હાલ વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. વિસનગર બેટકમા ચૌધરી ઠાકોર સમાજ અને પટેલ સમજાનું પ્રભૂત્વ છે. આ વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતી
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિસનગરથી આમ આદમી પાર્ટીમાથી ચૂંટણી લડશે. વિસનગરની બેઠક પર હાલ વર્તમાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે. વિસનગર બેટકમા ચૌધરી ઠાકોર સમાજ અને પટેલ સમજાનું પ્રભૂત્વ છે. આ વિપુલ ચૌધરીને ડેરીમાં ગેરરીતી મામલે જેલમાં પૂરી દેવમાં આવ્યા છે. જેને લઇને શંકર ચૌધરી દ્વારા બનાવામાં આવેલ અબુર્દા સેના દ્વારા સતત રાજ્ય સરકાર સામે દેખાવો કરી રહ્યા છે.

વિપુલ ચૌધરીએ 15 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીમાં વિસનગરમાં શક્તિ પ્રદર્શન કરીને જોડાશે અને વિસનગરથી ચૂંટણી લડશે. આ મામલે આપના પ્રદેશ મહામંત્રી વિપુલ સાકરીયાએ વિપુલ ચૌધરીના આપમાં જોડવાને લઇને ખુશી વ્યક્ત કરી છે.
વિપુલ ચૌધરી વાવ થરાદથી મોટા ભાગે ચૂંટણી લડતા હતા. આ બેઠકો પર ચૌધરી ઠાકોર સમાજનું પ્રભૂત્વ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં વિપુલ ચૌધરી આપમાં જોડાશે. દુધ સાગર ડેરીના પૂર્વ ચૈરમેન છે. અને તેના લીધે ગ્રામીણ વિસ્તારમાં તેમનું પ્રભૂત્વો જોવા મળે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
