For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંકાનેર નગરપાલિકાનું વિસર્જન કરતા તમામ પ્રતિનિધિઓ ઘરભેગા કરાયા

રાજ્ય સરકાર દ્વારા તાત્કાલ અસરથી વાકાનેર નગરપાલિકાનું વિસર્જન કરી દિધુ છે. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગાકરી દિધા છે. હવે નગરપાલિકાની જવાબદારી વહીવટદારના હાથમાં આવી ગઇ છે.

|
Google Oneindia Gujarati News

રાજ્ય સરકાર દ્વારા તાત્કાલ અસરથી વાકાનેર નગરપાલિકાનું વિસર્જન કરી દિધુ છે. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગાકરી દિધા છે. હવે નગરપાલિકાની જવાબદારી વહીવટદારના હાથમાં આવી ગઇ છે.રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.

Bhupendra Patel

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.

English summary
wankaner Nagarpalika dissolved, administrator appointed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X