યુવા BJP ૧૮ થી ૨૫ નવેમ્બર સુધી યોજશે 'નવા મતદાતા સંપર્ક અભિયાન'

આ અભિયાનમાં યુવા મતદારો વચ્ચે ભાજપા યુવા મોરચાના કાર્યકરો જશે તેમજ સન્માન અને સત્કાર કરી રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવાના કાર્યક્રમો કરશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે 19 નવેમ્બરથી સમગ્ર રાજયમાં ગ્રામીણ વિસ્તારોમાં યુવા ભાજપના કાર્યકરો 'વિકાસ રથ' લઇને ફરશે અને ગામે-ગામ વિકાસના અમલમાં મુકાયેલા કાર્યક્રમોથી જનતાને માહિતગાર કરશે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે 30 નવેમ્બરથી સમગ્ર રાજયમાં વિધાનસભા દીઠ 'વિજય વિશ્વાસ યુવા સંમેલન' કરવામાં આવશે અને રાજયમાંથી જુઠ્ઠાણા, મોંઘવારી, ભ્રષ્ટાચારનો પર્યાય બનેલી કોંગ્રેસને ઉખાડી ફેકવા યુવાનોને આહવાન કરશે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
