Bihar: ભાગલપુરમાં સિલેન્ડર વિસ્ફોટમાં એકનું મૌત, ત્રમ ઘાયલ, SDRF-ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી
બિહારના ભગલપુરમાં શનિવારે મોટી દર્ઘટના થઇ ગઇ હતી. દુર્ઘટનામાં એક વ્યક્તિની મોત થઇ ગઇ હતી. અને ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતા. બરગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં વિસ્ફોટ થવાથી મોટી દુર્ઘટના થઇ ગઇ હતી. એકની મૌત અને ત્રણ અન્ય ઘાયલ થઇ ગયા હતા.

ભાગલપુરના એસએસપી આનંદ કુમારે જણાવ્યુ હતુ કે, સાંજના જાણકારી મળી કે બબરગજ થાણા વિસ્તારમાં સિલેન્ડર બ્લાસ્ટ થઇ ગયો છે. જેમા એક વ્યક્તિની મોત થઇ ગઇ છે. ઘટના સ્તળ પર એફએસએલએસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ પહોચી ગઇ હતી.
એસડીઆરએફ અે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી કામમાં લાગી ગયા હતા. કાટમાળને દુર કરવાનું કામ ચાલી રહ્યુ છે. એસએસપીએ કહ્યુ કે, બ્લસ્ટ કેમ થયો તેની તપાસ ચાલી રહી છે. ધાયલોને ઇલાજ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
