નોએડામાં શ્વાન પોલિસીને મંજૂરી, શ્વાન કે બિલ્લી કોઇને નુક્સાન કરે તો માલિકને દંડ
દિલ્હી નોએડામાં શ્વાન અને બિલાડી પાળનાર સતર્ક થઇ જજો તેમારા માટે આવી રહ્યો છે. કાયદો. તમારા પેટ્સ જો કોઇન નુક્સાન પહોચાડશે તો તમને 10000 રૂપિયાનનો દંડ થશે. નોએડામાં હાલમાં શ્વાનના બચકા ભરવાના બનાવ વધી રહ્યા છે. જેને ધ્ય
દિલ્હી નોએડામાં શ્વાન અને બિલાડી પાળનાર સતર્ક થઇ જજો તેમારા માટે આવી રહ્યો છે. કાયદો. તમારા પેટ્સ જો કોઇન નુક્સાન પહોચાડશે તો તમને 10000 રૂપિયાનનો દંડ થશે. નોએડામાં હાલમાં શ્વાનના બચકા ભરવાના બનાવ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને નોએડા પ્રાધિકરણે ડોગ પોલીસીને મંજૂરી આપી દીધી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, જો તમારુ પાલતુ જાનવર કોઇને નુક્સાન કહશે તો તેનામાટે માહિકને 10,000 રૂપિયાનો દડ ભરવો પડશે. આને લઇને નોએડા પ્રધિકરણે પોાતાના અધિકારીક ટ્વીટર હેનડર પર કહ્યુ કે, પાલતુ શ્વાન અને બિલ્લીના લીધે કોઇ અપ્રિય ઘટના બને તો 10,000 રપિયાનો આર્થિક દંડ કરવામા આવશે. અન ઘાયલનો ઇાલાજનો ખર્ચ પણ માલિકે ભોગવો પડશે.

ટ્ટીટર કરીને જાણકારી આપવામા આવી છે કે, આ નિર્ણય 207વી બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો છે. ટ્વીટ કરીન કહેવામાં આવ્યુ છે કે, આજે નોએડા ઓર્થોરીટીએ 207 મી બોર્ડ બેઠકમાં આવારા પાલતુ શ્વાન અન પાલતુ બિલ્લીના અનુસંધાનમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નોએડા ક્ષેત્રમાં એનીમલ વેલફેર ફન્ડ ઓફ ઇન્ડીયાના ગાઇડલાઇનનું પાલન કરતા પ્રાધિકરણ દ્વારા નીતિ બનવામાં આવી છે.
નોએડા ઓર્થોરીટી દ્વારા કહેવામા આવ્યુ છેકે, 31 માર્ચ સુધી NPRA દ્વારા શ્વાન અને બિલ્લી બંનેનુ રજીસ્ટ્રેશન કરાવુ પડશે. અને રજીસ્ટ્રેશન નહી કરવામાં આવ્યુ તો તેના પર પણ દંડ લગાવામા આવશે.
પાલતુ શ્વાન માટે સ્ટેલાઇજેયાન અને એન્ટીરેબીજ વૈક્સીનેશન લગાવાાનું પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે.
તમે આ નિયમોની અવગણના કરશો 1 માર્ચ 2023થી પ્રતિમાસ 2000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.
શ્વાનના મોઢાને સાર્વજનીક વિસ્તારમાં બંધ કરીને રાખવુ પડસે.
જગ્યા જગ્યાએ ગંદકી ના થાય તે માટે તે માટે માલિકે તેનો સામાન સાથે લઇને ચાલવુ પડસે.
પાલતુ જાનવરો દ્વારા જાહેર જગ્યાએ ગંદગી કરવા પર માલિકને દંડ કરવામાંઆવશે.












Click it and Unblock the Notifications
