ઝારખંડમાં 10 માઓવાદીઓની હત્યા

ચતરાના ઉપાયુક્ત મનોજ કુમારે જણાવ્યું કે લક્રામંદા ગામ પાસે દસ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ તમામ ટીપીસી સાથે ગત રાત્રે થયેલા એક ઘર્ષણમાં માર્યા ગયા છે. પોલીસ અધીક્ષક અનુપ બરથરે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. રાંચીથી 100 કિમી દૂર સ્થિત આ ગામ ચતરા જિલ્લાના કુંડા પોલીસ મથક હેઠળ આવે છે.
બરથરેએ જણાવ્યું કે માઓવાદીઓ અને ટીપીસી કાડરોં વચ્ચે સાંજે શરૂ થયેલું આ ઘર્ષણ મોડી રાત સુધી ચાલી રહ્યું હતું. તેમણે કહ્યું કે, કોબરા બટાલિયન અને જિલ્લા પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી જતા વિદ્રોહીઓ આ મૃતદેહો પોતાની સાથે લઇ જઇ શક્યા નહોતા. પોલીસે ઘટના સ્થળથી છ હથિયારો પણ મેળવ્યા છે. ટીપીસીએ સમાચાર ચેનલોને ફોન કરીને 15 અન્ય માઓવાદીઓનું અપહરણ કરવાનો દાવો કર્યો છે.
આ અંગે બરથરેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પોલીસને કોઇ જાણકારી મળી નથી.
More From
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
