મુંબઇના 1993ના લોહિયાળ શ્રેણીબધ્ધ વિસ્ફોટોની 20મી વરસી

આજથી 20 વર્ષ પહેલા મુંબઇના જુદા જુદા સ્થળોએ એકપછી એક 12 વિસ્ફોટો થયા હતા. જેમાં 257 જેટલા લોકોના મોત થયા હતા તેમજ 700 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 12 માર્ચ 1993ની આ તારીખ ભારતના ઇતિહાસમાં કાળા ટપકા સમાન હતી. જેણે ભાગતા દોડતા મુંબઇ સહિત આખા દેશને થંભાવી નાખ્યો હતો. જો આજે પણ એ વિસ્ફોટોની તસવીરો જોઇએ તો આપણા રૂવાડાં ઉભા થઇ જાય અને આંખમાંથી આંસુ આવી જાય.
જોકે એ પછી ઘણીવાર આપણો દેશ આતંકવાદીઓના નિશાના પર રહ્યો અને દેશના અલગ અગલ રાજ્યોમાં વિસ્ફોટો થયા હતા. હાલમાં પણ હૈદરાબાદમાં બે બ્લાસ્ટ થયા હતા, જેમાં પણ 17 લોકોના મોત થયા હતા. જોકે આ આતંકવાદી હુમલાઓ ક્યારે અને ક્યાં જઇને થંભશે એ એક મોટો સવાલ છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
