પુલવામાના ત્રાલમાં સેનાએ માર્યા 2 આતંકીઓને, કુલ આંકડો 102 થયો
કાશ્મીરમાં સેનાએ 2 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. અત્યાર સુધીમાં કાશ્મીર 102 આતંકીઓને મારવામાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટી આંકડો છે.
શનિવારે સુરક્ષાદળોએ સાઉથ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં બે આંતકીઓને મોતના ઘાટ ઉતાર્યા. પુલવામાના ત્રાલમાં થયેલા આ એન્કાઉન્ટમાં પહેલા સુરક્ષાદળોએ આંતકીઓ અંગે માહિતી આપી હતી જે પછી અહીં એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોએ ત્રાલના સતોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોને અહીં પર આંતકી હોવાની જાણકારી મળતા હતી. જે પછી આંતકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. અને હાલ અહીં ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ 102 આતંકીઓને મારી નાંખ્યા છે.

સાથે જ જાન્યુઆરીથી જુલાઇની વચ્ચે માર્યા ગયેલા આંતકીઓની સંખ્યા પાછલા સાત વર્ષોમાં સૌથી વધારે છે.
એટલું જ નહીં એનકાઉન્ટર જે વિસ્તારમાં સૌથી વધુ થયા છે તે વિસ્તારો સાઉથ કાશ્મીરમાં જ આવેલા છે. જેમ કે પુલવામા, શોપિંયા અને અનંતનાગ જિલ્લામાં સૌથી વધુ એનકાઉન્ટર થયા છે. આ સિવાય નોર્થ કાશ્મીરમાં બાંદીપોર અને કુપવાડા તથા સેન્ટ્ર કાશ્મીરમાં બડગામ જિલ્લામાં એનકાઉન્ટર કરવામાં આવ્યા છે. આ જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે. આ પહેલા ગુરુવારે એનએસએ અજિત ડોવાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યા છે ક તે કાશ્મીરમાં કોઇ પણ આતંકીને હવે જીવતો નહીં છોડે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
