જમાતમાં સામેલ 24 લોકોને થયો કોરોના: અરવિંદ કેજરીવાલ
કોરોના વાયરસના ચેપના ભય વચ્ચે દિલ્હીમાં તબલીગી જમાતની ઘટના પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પ્રોગ્રામમાં ભાગ લેનારા ઘણા લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લીધા પછી ઘણા લોકો દેશના જ
કોરોના વાયરસના ચેપના ભય વચ્ચે દિલ્હીમાં તબલીગી જમાતની ઘટના પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પ્રોગ્રામમાં ભાગ લેનારા ઘણા લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લીધા પછી ઘણા લોકો દેશના જુદા જુદા ભાગોમાં ગયા હતા. તેથી, મોટી સંખ્યામાં આ ચેપ ફેલાવાનો ભય છે. કેજરીવાલ સરકાર તેમજ માર્કજમાં લોકોના મેળાવડા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ બધા સવાલો પર કેજરીવાલે આજે મૌન તોડ્યું અને કહ્યું કે જે પણ અધિકારી તેના માટે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કેજરીવાલે આખી ઘટનાની નિંદા કરતા કહ્યું કે, જ્યારે દેશની તમામ મંદિર મસ્જિદો બંધ છે, તો આવી કાર્યવાહી કેમ થઈ?

આ પણ વાંચો: મરકજ મામલે ગુસ્સે ભરાયા કેજરીવાલે કહ્યું- બધા મંદિર-મસ્જિદ બંધ છે, તો પછી આવી હરકત કેમ થઈ?












Click it and Unblock the Notifications
