ચેન્નાઈ-મેંગ્લોર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 39 ઘાયલ
ચેન્નાઈ: તામિલનાડુના કડ્ડાલોરમાં શુક્રવારે વહેલી સવારે ચેન્નાઈ મેંગ્લોર એક્સપ્રેસના 4 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા. મળતા સમાચારો મુજબ 39 લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત શુક્રવારે વહેલી સવારે 2.30 કલાકે થયો હતો. હાલમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતુ કે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ પરિસ્થિતીનું નિરિક્ષણ કરી રહ્યાં છે. જો કે સવાર સુધીમાં કાટમાળને હટાવવામાં આવ્યો હતો. થોડા સમય માટે આ રૂટ પર ટ્રાફિક ખોરવાયો હતો. તો કેટલીક ટ્રેનને નજીકના સ્ટેશન પર રોકવામાં આવી હતી.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
