તામિલનાડુમાં એક સાથે 43 મોર મરેલા મળ્યા, ઝહેર આપ્યાની આશંકા
તામિલનાડુના મદુરે જિલ્લાના મરુથકૂલમ પાસે એક સાથે 43 મોર મરેલા મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે
તામિલનાડુના મદુરે જિલ્લાના મરુથકૂલમ પાસે એક સાથે 43 મોર મરેલા મળી આવ્યાથી હડકંપ મચી ગયો છે. આ ઘટના વિશે મદુરે જિલ્લાના રેન્જ ઓફિસર એસ અરુમુગામ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બની શકે છે કે મોરે શુક્રવારે રાત્રે ઝેરીલું અનાજ ખાધું હોય જેના કારણે તેમની મૌત થઇ ગયી. તેમને આગળ જણાવ્યું કે તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી ચુકી છે જેને આધારે તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે ગામના લોકોને મોરના કંકાલ મળ્યા હતા ત્યારપછી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

પોલીસે આ વાતની આશંકા વ્યક્ત કરી છે કે ખેડૂતોએ મોરના અનાજમાં ઝેર નાખ્યું હોય શકે છે કારણકે તેઓ તેમની ઉપજને નુકશાન પહોંચાડી રહ્યા હતા. પરંતુ હજુ સુધી આમામલે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થયી. વન્ય અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
43 peacocks found dead at Maruthakulam near Madurai, today. S.Arumugam, the Range Officer at Madurai Wildlife Range, says 'Peacocks may have consumed paddy grains laced with poison on Friday night. We have received postmortem reports. Investigation is underway.' #TamilNadu pic.twitter.com/Q4ZiJoeYj7
— ANI (@ANI) August 5, 2018
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
