એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાતાં 7નાં મોત
ઉત્તર પ્રદેશના બરેલીના ફતેહગંજ થાણા વિસ્તારમાં મંગળવારના રોજ એમ્બ્યુલન્સ કેન્ટર સાથે અથડાતા સાત લોકોના મોત થયા હતા. રામામૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી.
ઉત્તર પ્રદેશના બરેલીના ફતેહગંજ થાણા વિસ્તારમાં મંગળવારના રોજ એમ્બ્યુલન્સ કેન્ટર સાથે અથડાતા સાત લોકોના મોત થયા હતા. રામામૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંખા પુલ પાસે અકસ્માત થયો હતો, એમ ફતેહગંજ પશ્ચિમ ઝોન પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ દ્વારા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. CM ઓફિસે લખ્યું, "UPCM @myogiadityanath એ બરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા, મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
#UPCM @myogiadityanath ने जनपद बरेली में सड़क दुर्घटना में हुई जनहानि पर गहरा शोक प्रकट किया है।
— CM Office, GoUP (@CMOfficeUP) May 31, 2022
मुख्यमंत्री जी ने दिवंगत आत्माओं की शांति की कामना करते हुए शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
