Rampur News: 'સદ્દામ અને તાલિબાની રાજ ખત્મ', રામપુરમાં અખિલેશ-આજમ ખાનના શિલાપટ પર હથોડો ચલાવ્યો
UP News: રામપુરમાં આજમ ખાન અને અખિલેશ યાદવના વિરોધમાં બાપુ મોલના ઉદ્ધઘાટના શિલાપટ પર એક શખ્સે હથોડા ચલાવ્યો છે. શિલાપટ પર અખિલેશ અને આઝમ ખાનનું નામ લખ્યુ હતુ.
ઉત્તર પ્રદેશના રામપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છએ. રામપુરમાં આજમ ખાન અને અખિલેશ યાદવના વિરોધમાં ખિલેશ ભારતીય મુસ્લીમ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરહત અલી ખાને કમર્શિયલ બાપુ મોલમા લાગેલી અકિલેશ યાદવ અને આજમ ખઆનની શિલાને હથોડી દ્વારા તોડી નાખી હતી. આ ઘટના બાદ વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેવી પ્રસાશનને તેની માહિતી મળતા જ તે ઘટના સ્થળે પહોચી ગયા હતા. પોલીસે નગર પાલિકાના બાબૂ મુજફ્ફર હુસૈન ખાનની ફરીયાદ પર ફરહત અલી ખાન વિરુદ્ધ કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરહત અલી ખઆન પર સાર્વજનીક સંપત્તીને નુક્સાન પહોચાડવાનો આરોપ છે.

શિલાપટ તોડનાર શખ્સ ફરહત અલી ખાને કહ્યુ કે, જે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર જ નથી રહ્યો તેના નામની શિલા પણ ના રાખવી જોઇએ. તેમણે કહ્યુ કે, સદ્દામ અને તાલિબાન રાજ હવે ખતમ થઇ ચૂક્યુ છે. હવે રાષ્ટ્રવાદ રાજ છે. હવે તે મુસલમાન જ હિન્દુસ્તાનમાંર રહેશે જે રાષ્ટ્રવાદી વિચારધારના છે. મારામાં હિમત હતી તો શિલાપટ તોડી દેખાડી છે. અમે આજમ ખાન નામની તખ્તી આ જિલ્લમાં નહી રહેવા દઇએ.
आजम खान का बापू मॉल पर लगा शिलापट तोड़ा
— Äbhï$hëk Güptä (@mind_kracker) February 19, 2023
मुस्लिम महासंघ ने कहा- रामपुर से नामों निशान मिटा देंगे
रामपुर पुलिस ने हिरासत में लिया pic.twitter.com/31MSHLC0wC
ફરહત અલી ખઆને કહ્યુ કે, શિલાપટ પર આજમ ખાન સિવાય બીજુ નામ છે અખિલેશ યાદવ તેની સાથે અણારે કોઇ મતલબ નથી. તેમણે જિલ્લા પ્રશાસનને વિવંતી કરી છે કે, આજમ ખાનની જ્યાં પણ શિલા લાગેલી છે. તેને જિલ્લામાથી હટાવી દેવામાં આવે જો નહી હટાવામાં આવે તો તે ખુદ તેને તોડી પાડશે.
આના પર પોલીસે અધિક્ષક ડો. સંસાર સિહે કહ્યુ કે, રામપુર શહરમાં બાપુ મોલ એક કમર્શિયલ મોલ છે. તેનું ઉદ્ધઘાટન તત્કાલીને મુખ્યમંત્રી અખિલેશ યાદવે કર્યુ હતુ. તેથી શિલા પર તત્કાલિન મુખ્યમત્રી અખિલેશ યાદવ અને તેમની સાથે પૂર્વ સાસંદ આજમ ખાનનું નામ લખ્યુ છે. તેને ફરહત અલી ખાન દ્વારા હથોડો મારીને તોડી પાડી હોવાની માહીતી મળી હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને સાર્વજનીક સંપત્તિને નુક્સાન પહોચાડવાનુ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
बापू मॉल पर फरहत अली खां द्वारा शिलालेख तोड़ने के संबंध में अपर पुलिस अधीक्षक, रामपुर द्वारा दी गई बाइट pic.twitter.com/cxRGBMbfrm
— Rampur police (@rampurpolice) February 19, 2023
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
