આગામી બે દિવસ રામલીલા મેદાનથી કાર્યલય ચલાવશે પીએમ મોદી, જાણો કારણ
દિલ્લીના રામલીલ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અસ્થાયી કાર્યાલય એટલે કે પીએમઓ બનાવવામાં આવશે.
દિલ્લીના રામલીલ મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અસ્થાયી કાર્યાલય એટલે કે પીએમઓ બનાવવામાં આવશે. બુધવારે જણાવવામાં આવ્યુ કે આ અઠવાડિયે ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક થવાની છે. આ બેઠક 11-12 જાન્યુઆરીએ યોજાશે. ભાજપના સામાન્ય સચિવ અને દિલ્લી યુનિટના કો ઈન્ચાર્જ તરુણે ચુઘે આ જગ્યા પર તૈયારીઓની ચકાસણી કરી લીધી છે.

રામલીલા મેદાનમાં જ દિવસભર કામ કરશે પીએમ મોદી
ભાજપના સામાન્ય સચિવ અને દિલ્લી યુનિટના કો ઈન્ચાર્જ તરુણ ચુઘે જણાવ્યુ કે રામલીલા મેદાનમાં પીએમઓ સેટ કરવામાં આવશે અને મોદી દિવસભરનું કામ ત્યાંથી કરશે. તે રાષ્ટ્રીય પરિષદની બેઠક માટે બંને દિવસ હાજર રહેશે. આ ઓફિસમાં મોટાભાગની સુવિધાઓ હશે જે પીએમઓમાં હોય છે.

આ સુવિધાઓ હશે અસ્થાયી પીએમઓમાં
તરુણ ચુઘે જાણકારી આપી કે આ પીએમઓમાં વાઈફાઈ ઉપરાંત ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને ઉપ મુખ્યમંત્રી માટે સેપરેટ લૉજની સુવિધા હશે. આ ઉપરાંત પણ ઘણી એવી સુવિધા આ જગ્યાએ આપવામાં આવશે કે જે પ્રધાનમંત્રી કાર્યાલયમાં હોય છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે પણ બનશે અસ્થાઈ કાર્યાલય
જાણકારી અનુસાર પીએમઓ ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે પણ એક અસ્થાઈ કાર્યાલય રામલીલા મેદાનમાં બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ રાષ્ટ્રીય પરિસરની બેઠકમાં 12 હજાર ડેલીગેટ્સ ભાગ લેશે. પાર્ટી તરફથી આ જાણકારી આપવામાં આવી છે. આ બેઠકમાં ભાજપ આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરશે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
