મુંબઈ એરપોર્ટ પર વિમાનના એન્જીનને ટ્રકે ટક્કર મારી, જાણો હાલ શું છે હાલત?
મુંબઈ : મુંબઈ એરપોર્ટથી એક ખૌફનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એરપોર્ટ પર ટ્રકે વિમાનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જો કે સારા સમાચાર એ છે કે યાત્રીઓ સલામત છે અને મોટી જાનહાનિ ટળી છે.

અહેવાલો અનુસાર, આ અકસ્માત સર્જાયો તે વિસ્તારાની ફ્લાઈટ હતી અને એમાં 140 લોકો સવાર હતા. આ અકસ્માત વિમાનના પુશ બેક દરમિયાન સર્જાયો હતો. આ સમયે વિમાનના એન્જીનને ટ્રકે ટક્કર મારી દીધી હતી.
સમાચારો અનુસાર, આ વિમાન મુંબઈથી કોલકત્તા માટે રવાના થવાનું હતુ અને તેમાં 140 લોકો સવાર હતા. જો કે ઘટના બાદ સમયસુચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને પ્લેનમાં સવાલ તમામ લોકોને સુરક્ષિત ઉતારી દેવાયા છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
