For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેબલેટ વોર: નરેન્દ્ર મોદીએ 'આકાશ' ટેબલેટ સિબ્બલને પાછું આપ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kapil sibal narendra modi
નવી દિલ્હી, 4 ઑક્ટોબર: સસ્તા 'આકાશ' ટેબલેટને લઇને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી કપિલ સિબ્બલ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચેની તકરારનો અંત આવતો જ નથી. કારણ કે કપિલ સિબ્બલ દ્રારા ફિડબેક માટે મોકલેલા આકાશ ટેબલેટ નરેન્દ્ર મોદીએ પાછા મોકલાવી દિધા છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આકાશ-2ના લેટેસ્ટ વર્જનને નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યું હતું પરંતુ તે પાછું મોકલાવી દિધું છે.

જો કે મંત્રાલયના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે આકાશ ટેબલેટના ફિડબેક માટે તેમને મોકલવાની યોજના બનાવી હતી. આકાશ ટેબલેટ રજૂ કરવામાં મોડી કરાતાં મોદીના નિવેદનથી દુખી થયેલા સિબ્બલે નરેન્દ્ર મોદીને બે ટેબલેટ મોકલ્યાં હતાં અને તેમને કહ્યું હતું શિક્ષણને રાજકારણથી દૂર રાખવાની અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે આકાશ ટેબલેટ ક્યારે ધરતી પર આવશે.

English summary
The squabble between Kapil Sibal and Narendra Modi over the low-cost Aakash tablet refused to end with the Gujarat chief minister returning two such devices sent to him by the Union HRD minister for his feedback.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X