'AAP' સામે ઝૂક્યા શીલા દીક્ષિત, પત્રો સ્વીકારવા રાજી

મુરલીધરને જણાવ્યું કે મુખ્યમંત્રીની આ સહમતિ બાદ વિરોધ માર્ચ રદ કરી દેવામાં આવી છે. એએપી આ પત્રો મુખ્યમંત્રીને સુપરત કરવા માટે તેમના કેટલાક પ્રતિનિધિઓને તેમના રહેઠાણ સ્થળે મોકલશે.
એએપી પ્રવક્તાના અનુસાર 'અમે વિરોધ માર્ચ નહીં નીકાળીએ, પરંતુ એએપી સમન્વયક અરવિંદ કેજરીવાલ તથા પાર્ટીના કેટલાંક અન્ય સભ્યો વીજળી તથા પાણીના વધેલા બીલથી સંબંધિત પત્રો લઇને મુખ્યમંત્રીના રહેઠાણ સ્થળે પહોંચશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકાર સામે બંડ પોકાર્યો છે, અને તેઓ અનશન અને આંદોલન થકી જનતાને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનું નસીબ પણ આજમાવવાની કવાયત કરી રહ્યા છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
