આપની સરકાર શીલા દીક્ષિત, મુકેશ અંબાણી સામે તપાસ કરાવશે : મનોજ સિસોદિયા
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી : દિલ્હીના ઉપમુખ્યમંત્રી બનવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ આજે જણાવ્યું કે આપ સરકાર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા અન્ય ભ્રષ્ટાચારીઓના આરોપો અંગે તપાસ શરૂ કરશે.
તેણે કહ્યું કે ગયા વર્ષે કેજરીવાલે 49 દિવસના શાસન દરમિયાન નોંધેલા તમામ મુદ્દાઓ પર આગળ કાર્ય કરવામાં આવશે.

ગયા વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેજી બેસિનના પ્રાકૃતિક ગેસના ભાવવધારા અંગે ગોટાળાને લઈને મોઈલી, મુરલી દેવડા અને આરઆઈએલ પ્રમુખ મુકેશ અંબાણી વિરૂદ્ધ પ્રાથમિક રિપોર્ટ નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત વર્ષ 2010માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્ટ્રીટ લાઈટના ગોટાળાની પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ગોટાળામાં શીલા દીક્ષિતની પણ તપાસ કરવામાં આવશે.
More From
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
