એસિડ હુમલોઃ શિવરાજ સિંહ આકરાપાણીએ, લગાવી કલમ 307

મધ્યપ્રદેશ સરકારે નક્કી કર્યું છે કે, પ્રદેશમાં એસિડ હુમલાઓના મામલાના આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ બદલ કલમ 307 હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એસિડ હુમલાને લઇને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશો બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દિશા-નિર્દેશનું પાલન કરતા આ દિશામાં પહેલું પગલું ઉઠાવ્યું છે, જે હેઠળ આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવશે.
તેમણે આશા વ્યક્ત કરી છે કે એસિડ હુમલાના દિશા-નિર્દેશ રાજ્ય સરકારને સંભવતઃ સોમવાર 22 જુલાઇ સુધી મળી જશે. ચૌહાણે કહ્યું કે પોલીસ મહાનિદેશક અને મુખ્ય સચિવ દ્વારા એસિડ હુમલાના આરોપીઓ વિરુદ્ધ ધારા 307 હેઠળ પ્રકરણ કાયમ કરવાનો આદેશ આપવામાં આવ્યા છે.
More From
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
