કોંગ્રેસ-એનસીપીના નેતાઓની ચપ્પલથી કરો ધોલાઇ: આદિત્ય ઠાકરે

એક સભાને સંબોધન કરતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે આપ તેને ઔરંગાબાદ કેવી રીતે કહી શકો, જેનું નામ મુગલ શાસક ઔરંગઝેબના નામ પરથી રાખવામાં આવ્યું છે જેણે દેશમાં હિન્દુઓના હજારો મંદિરોને તોડી પાડ્યા હતા. આદિત્યએ લોકોને આહ્વાન કરતા જણાવ્યું કે અમે આને ઔરંગઝેબ સામે જંગ છેડનાર સંભાજીના નામથી સંભાજીનગર તરીકે ઓળખીશું.
જો કોઇ કોંગ્રેસ અને એનસીપીનો નેતા તેને ઔરંગાબાદ કહે તો તેમની ચપ્પલથી ધોલાઇ કરી નાખો. ચાર હજારથી પણ વધારે યુવા કાર્યકર્તાઓએ આ સમારંભમાં ભાગ લીધો હતો. હાલની રેલીયોમાં આદિત્ય ઠાકરેના ભાષણમાં ખુબ જ કડવાશ આવી રહી છે. લોકો તેમની સરખામણી દાદા બાલ ઠાકરે અને કાકા રાજ ઠાકરે સાથે કરવા લાગ્યા છે.
આદિત્ય ઠાકરેએ ઘણી વખત પોતાના ભાષણોથી બાલ ઠાકરેની યાદ અપાવી દીધી છે. આદિત્યએ દાવો કર્યો કે 2014માં પાર્ટીનો સ્થાપના દિવસ મંત્રાલયથી બહાર મનાવવામાં આવશે અને સરકાર શિવસેનાની હશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
