BrhMos Missile IAF ના નાના યુદ્ધ વિમાન સાથે પણ જોડાઇ, એવી સંસ્કરણ બનાવો, વાયુસેનાના પ્રમુખે કર્યુ આહ્વાન
BrhMos Missile IAF ના નાના વિમાન સાથે જોડાઇ એવા સંસ્કરણને વિકાસ પર કામ કરવુ જરૂરી છે. આ ભારતીય વાયુ સેનાના પ્રમુખ એરમાર્સલ બીઆર ચૌધરીનું કહેવુ છે. ફક્ત સુખોઇ-30MKI થી તેને લોન્ચ કરવામાં આવે છે.

મિગ-29 મિરાજ 2000 અને સ્વદેશી હલ્કા લડાકુ વિમાનોને ઉલ્લેખ પર ભારતીય વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ ચૌધીરએ બુધવારે કહ્યુ કે, નાના વોરપ્લેન માટે બ્રહમોસ સુપરસોનિક ક્રુજ મિસાઇલના નાના સંસ્કુરણનો વિકાસ જરુરી છે.
વાયુસેનાનુ માનવુ છે કે, નાના વિમાન બ્રહ્મોસથી લૈંસ થવા રપ જમીન પર તેનો પ્રભાવી રીતે ઉપયોગ કરી શકાય છે. બ્રહ્મોસ એર લોન્ચ સંસ્કરણ 2.5 ટનની મિસાઇલ છે. જે અવાજની ગતીથી લગભગ ત્રણ ગણી વધારે ગતીથી ઉડે છે.
અદિકારીએ કહ્યુ કે, નાની મિસાઇલ, બ્રહ્મોસ નેક્સ્ટ જનેરેશનનુંવજન 1.2 ટન અને હવામાં લોન્ચ કરવામાં આવેલ વર્તમાન સંસ્ક્રણની તુલનામાં વધારે ઘાતક થવાની આશા છે.
બ્રહ્મોસ ભારત રુસની સયુક્ત ઉપકણ છે. ચૌધરીએ બ્રહ્મોસ એરસ્પેસની રજત જયંતીના અવસર પર કહ્યુ કે, " આ મીલના પત્થરને મેળવો સૌથી મૌટી છલાગ હશે. આત્મનિર્ભર ભારત બનાવામાં મદદ મળશે"
અધિકારીએ કહ્યુ કે, વાયુ સેનાએ શરુઆતમાં મિસાઇલને લઇ જવા માટે 40 એસયૂ-30 યુદ્ધ વિમાનને સંશોધિત કરવાની યોજના બનાવી હતી. પરંતુ આજે સમગ્ર એસયુ 30 બેડાને લઇ જવામ ાટે બ્રહ્મોસ લઇ જવા માટે સંશોધન કરવામાં આવ્યુ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
