BrhMos Missile IAF ના નાના યુદ્ધ વિમાન સાથે પણ જોડાઇ, એવી સંસ્કરણ બનાવો, વાયુસેનાના પ્રમુખે કર્યુ આહ્વાન
BrhMos Missile IAF ના નાના વિમાન સાથે જોડાઇ એવા સંસ્કરણને વિકાસ પર કામ કરવુ જરૂરી છે. આ ભારતીય વાયુ સેનાના પ્રમુખ એરમાર્સલ બીઆર ચૌધરીનું કહેવુ છે. ફક્ત સુખોઇ-30MKI થી તેને લોન્ચ કરવામાં આવે છે.

મિગ-29 મિરાજ 2000 અને સ્વદેશી હલ્કા લડાકુ વિમાનોને ઉલ્લેખ પર ભારતીય વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ ચૌધીરએ બુધવારે કહ્યુ કે, નાના વોરપ્લેન માટે બ્રહમોસ સુપરસોનિક ક્રુજ મિસાઇલના નાના સંસ્કુરણનો વિકાસ જરુરી છે.
વાયુસેનાનુ માનવુ છે કે, નાના વિમાન બ્રહ્મોસથી લૈંસ થવા રપ જમીન પર તેનો પ્રભાવી રીતે ઉપયોગ કરી શકાય છે. બ્રહ્મોસ એર લોન્ચ સંસ્કરણ 2.5 ટનની મિસાઇલ છે. જે અવાજની ગતીથી લગભગ ત્રણ ગણી વધારે ગતીથી ઉડે છે.
અદિકારીએ કહ્યુ કે, નાની મિસાઇલ, બ્રહ્મોસ નેક્સ્ટ જનેરેશનનુંવજન 1.2 ટન અને હવામાં લોન્ચ કરવામાં આવેલ વર્તમાન સંસ્ક્રણની તુલનામાં વધારે ઘાતક થવાની આશા છે.
બ્રહ્મોસ ભારત રુસની સયુક્ત ઉપકણ છે. ચૌધરીએ બ્રહ્મોસ એરસ્પેસની રજત જયંતીના અવસર પર કહ્યુ કે, " આ મીલના પત્થરને મેળવો સૌથી મૌટી છલાગ હશે. આત્મનિર્ભર ભારત બનાવામાં મદદ મળશે"
અધિકારીએ કહ્યુ કે, વાયુ સેનાએ શરુઆતમાં મિસાઇલને લઇ જવા માટે 40 એસયૂ-30 યુદ્ધ વિમાનને સંશોધિત કરવાની યોજના બનાવી હતી. પરંતુ આજે સમગ્ર એસયુ 30 બેડાને લઇ જવામ ાટે બ્રહ્મોસ લઇ જવા માટે સંશોધન કરવામાં આવ્યુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
