For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કળિયુગમાં જોવા મળ્યો ભગવાન કૃષ્ણનો ચમત્કાર, ભક્તો હેરાન

ભગવાન કૃષ્ણના ભક્તની ખુશીનો તે સમયે પાર નહીં રહ્યો જયારે તેમને ભગવાન કૃષ્ણને ભોગમાં દૂધ આપ્યું અને ભગવાનની મૂર્તિ તે દૂધ પી ગયી

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભગવાન કૃષ્ણના ભક્તની ખુશીનો તે સમયે પાર નહીં રહ્યો જયારે તેમને ભગવાન કૃષ્ણને ભોગમાં દૂધ આપ્યું અને ભગવાનની મૂર્તિ તે દૂધ પી ગયી. પછી આ ખબર આગ માફક ફેલાઈ ગયી અને જોતજોતામાં ભીડ લાગી ગયી. મંદિર પહોંચેલા ભક્તો ભગવાનને દૂધ પીવડાવવા માટે લાગી ગયા. હેરાન કરતી બાબત હતી કે ભગવાને કોઈને પણ નિરાશ કર્યા નહીં અને ભક્તો ઘ્વારા આપવામાં આવેલું દૂધ તેમને ગ્રહણ કર્યું. કેટલાક લોકો આને અંધવિશ્વાસ માની રહ્યા છે જયારે ભક્તો તેને પોતાની આસ્થા માની રહ્યા છે.

lord krishna

જરોટા ગામનો મામલો

આખો મામલો જિલ્લાના જરોટા ગામ નિવાસી સત્યરાજ મિશ્રાના ઘરનો છે. ગુરુવારે તેમને ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે ભોગમાં દૂધ મૂક્યું અને તેમની મૂર્તિએ દૂધ ગ્રહણ કર્યું. ત્યારપછી સત્યરાજ મિશ્રાના ઘરે ભગવાનને દૂધ પીવડાવવા માટે લોકોની લાઈન લાગી ગયી. મહિલાઓ અને બાળકો ભગવાનને દૂધ પીવડાવવા માટે પોતાના લાઈનમાં લાગી ગયા. ભગવાનની મૂર્તિ પણ કોઈને નિરાશ કર્યા વિના દૂધ પીતી રહી. આ ગામમાં લોકો દૂર દૂરથી ચમત્કાર જોવા માટે આવવા લાગ્યા. હજુ સુધી આ અંધવિશ્વાસ છે કે આસ્થા તેના વિશે કોઈ પણ માહિતી મળી નથી.

English summary
amethi statue of lord shri krishna suddenly started drinking milk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X