અમિત શાહ આ શું બોલી ગયા ફેસબુક પર!!
નવી દિલ્હી, 6 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને સફળ બનાવવા માટે તેમના જન્મદિવસ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાને જાતે ઝાડુ ઉઠાવીને આ અભિયાનને સફળ બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું. પરંતુ એક મિનિટ મહાત્મા ગાંધીના જે સંદેશને વડાપ્રધાન ગાંધીનું નામ આપીને શરૂ કરી રહ્યા છે, ત્યાં જ ભાજપા અધ્યક્ષ અમિત શાહ મહાત્મા ગાંધીના સંદેશને પોતાનો સંદેશ બનાવવામાં લાગ્યા છે.
એવામાં સવાલ એ પેદા થાય છે કે દેશની રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષની પાસે શું પોતાના કોઇ વિચાર નથી, કે તેમણે મહાત્મા ગાંધીના વિચારને પોતાના બનાવીને આગળ ધરવા પડી રહ્યા છે. જો તેઓ મહાત્મા ગાંધીના વિચારને પોતાની તસવીર સાથે શેર કરી રહ્યા છે તો શું તેમને એ વાતનો ખ્યાલ ના રાખવો જોઇએ કે ગાંધીજીના નામની સાથે આ સંદેશનો ઉપયોગ કરવામાં આવે.
<div id="fb-root"></div> <script>(function(d, s, id) { var js, fjs = d.getElementsByTagName(s)[0]; if (d.getElementById(id)) return; js = d.createElement(s); js.id = id; js.src = "//connect.facebook.net/en_US/all.js#xfbml=1"; fjs.parentNode.insertBefore(js, fjs); }(document, 'script', 'facebook-jssdk'));</script> <div class="fb-post" data-href="https://www.facebook.com/AmitShah.Official/photos/a.663757343665677.1073741837.529977907043622/792872590754151/?type=1" data-width="466"><div class="fb-xfbml-parse-ignore"><a href="https://www.facebook.com/AmitShah.Official/photos/a.663757343665677.1073741837.529977907043622/792872590754151/?type=1">Post</a> by <a href="https://www.facebook.com/AmitShah.Official">Amit Shah</a>.</div></div>