For Quick Alerts
For Daily Alerts
અણ્ણા હઝારે 30 નવેમ્બરથી દેશવ્યાપી આંદોલન કરશે
અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસમાં કોઇ અંતર નથી. ગાંધીવાદી નેતાએ ઇરોમ શર્મિલા માટે પોતાનું સમર્થન પુરૂ પાડ્યું હતું જે મણિપુરથી સશસ્ત્ર બળ અધિકારી અધિનિયમને દૂર કરવાની માંગ સાથે 12 વર્ષથી અનશન કરી રહી છે. તેમને આસામના સંદર્ભે કહ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરમાં સંશોધનની જરૂરિયાત છે અને ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને બહાર કાઢવામાં આવે.
Comments
anna hazare movement corruption jan lokpal bill assam અણ્ણા હઝારે આંદોલન ભષ્ટ્રાચાર ભારત જન લોકપાલ બિલ આસામ
English summary
Anna Hazare on Wednesday said he is going to embark on a nation wide movement against corruption from November 30 and will soon form a core committee.
Story first published: Thursday, November 8, 2012, 11:15 [IST]