અણ્ણા હઝારે 30 નવેમ્બરથી દેશવ્યાપી આંદોલન કરશે

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસમાં કોઇ અંતર નથી. ગાંધીવાદી નેતાએ ઇરોમ શર્મિલા માટે પોતાનું સમર્થન પુરૂ પાડ્યું હતું જે મણિપુરથી સશસ્ત્ર બળ અધિકારી અધિનિયમને દૂર કરવાની માંગ સાથે 12 વર્ષથી અનશન કરી રહી છે. તેમને આસામના સંદર્ભે કહ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરમાં સંશોધનની જરૂરિયાત છે અને ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને બહાર કાઢવામાં આવે.
More From
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ





Click it and Unblock the Notifications
