For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણા હઝારે 30 નવેમ્બરથી દેશવ્યાપી આંદોલન કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

anna-hazare
ગુહાટી, 8 નવેમ્બર: અણ્ણા હઝારેએ આજે કહ્યું હતું કે તે 30 નવેમ્બરથી ભષ્ટ્રાચાર વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરશે અને જલદી જ પોતાની કોર કમીટી બનાવશે. અણ્ણા હઝારેએ સંવાદદાતાઓને કહ્યું હતું કે 30 નવેમ્બરથી ભષ્ટ્રાચાર વિરૂદ્ધ દેશવ્યાપી આંદોલન કરવા જઇ રહ્યાં છે અને સામાન્ય ચૂંટણી પહેલાં તે જનલોકપાલ વિધેયક બનાવવા માટે દબાણ કરશે. તેમને એમ પણ કહ્યું હતું કે અમે ભષ્ટ્રાચાર વિરૂદ્ધની લડાઇ માટે નવી કમીટી બનાવીશુ અને તેમાં દરેક રાજ્યોમાંથી એક-એક સભ્ય હશે.

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસમાં કોઇ અંતર નથી. ગાંધીવાદી નેતાએ ઇરોમ શર્મિલા માટે પોતાનું સમર્થન પુરૂ પાડ્યું હતું જે મણિપુરથી સશસ્ત્ર બળ અધિકારી અધિનિયમને દૂર કરવાની માંગ સાથે 12 વર્ષથી અનશન કરી રહી છે. તેમને આસામના સંદર્ભે કહ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરમાં સંશોધનની જરૂરિયાત છે અને ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને બહાર કાઢવામાં આવે.

English summary
Anna Hazare on Wednesday said he is going to embark on a nation wide movement against corruption from November 30 and will soon form a core committee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X