જિનેવામાં ભારત વિરોધી પોસ્ટર પર મોદી સરકારે આપતિ વ્યક્ત કરી, સ્વિઝરલેન્ડના રાજદુતને જણાવી માહિતી
સ્વિઝલેન્ડના રાજદુતે ભરોસો આપ્યો છે. કે, અમે આ મમલાને ગંભીરતાથી લેશુ. સાથે જ ભારતની ચિતા દૂર કરવાની વાત કરી હતી.
સ્વિઝરલેન્ડના જિનેવામાં સ્યુક્ત રાષ્ટ્ર ભવન સામે ભારત વિરોધી પોસ્ટર લગાવાનો મામાલો સામે આવ્યો છે. તને લઇને ભારત સરકારે કડક આપતિ વ્યક્ત કરી છે. મામલાની ગંભીરતાને જોતા રવિવારે સ્વીઝરલેન્ડના રાજદૂતે આ અંગે માહિતી આપવામાં આવી હતી. તો સ્વિઝરલેન્ડના રાજદુતે કહ્યુ કે, અમે આ મામલાને ગંભીરતાથી લેશુ. આ સંબંધમાં અધિકારીએ સૂ્ત્રોએ જવાબ આપતા કહ્યુ કે, જિનેવામાં યૂએન ભવન સામે ભારત વિરોધી પોસ્ટર લગાવામાં આવ્યા હતા. તેને લઇને ભરાતે આપતિ વ્યક્ત કરી હતી.

સૂત્રો અનુસાર વિદેશ મંત્રાલયના સચિવે રવિવારે સ્વિઝરલેન્ડના રાજદુતને આ અગે માહિતી આપી હતી.આ દરમિયાન તેમણે જિનેવામાં યૂએન ભવન સામે ભારત વિરોધી પોસ્ટર લગાવામાં આવતા મુદ્દા ઉઠાવ્યો હતો .સ્વિઝરલેન્ડના રાજદૂતે કહ્યુ કે, અમે આ મામલાને ગંભીરતથી લીેશુ. સાથે જ ભારતની ચિતા દૂર કરવાની વાત કર હતી.
જણાવામાં આવી રહ્યુ છે કે, આમામલે વીડિયો એક ભારતીય વિદ્યાર્થીએ શુટ કર્યો હતો. ત્યાર બાદ ત્યાં ભારત ચર્ચામાં આવી ગયો હતો. આ મામલે લાઇમ લાઇટમાં આવ્યો હતો. હવે તેને લઇને ભારત સરકારે સ્વિઝરલેન્ડના રાજદુતને આ અંગે માહિતી આપી હતી. જણાવામાં આવી રહ્યુ છે કે, આ વીડિયોમાં ભારત વિરોધી પોસ્ટર જોઇ શકાય છે.
વિદ્યાર્થીએ વીડિયો શેયર કરતા લખ્યુ હતુકે, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ મુખ્યાલય સામે ભારત વિરોધી પોસ્ટર લગવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કરવામાં આવ્યો હતો . યૂજર્સે પણ નારાજગી વ્યક્ત કરી હતી . ત્યાર બાદ ભારતમાં નલોકો નારાજ જોઇ શકાય છે.












Click it and Unblock the Notifications
