જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેનાનું એન્કાઉન્ટર, 3 આતંકીઓ ઢેર!
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવીને હત્યા કરી રહ્યા છે તો બીજી તરફ સેના સાથે પણ મુઠભેડ ચાલતી રહે છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવીને હત્યા કરી રહ્યા છે તો બીજી તરફ સેના સાથે પણ મુઠભેડ ચાલતી રહે છે. હવે અવંતીપોરામાં ભારતીય સેના અને કાશ્મીર પોલીસના જવાનો સાથે આતંકીઓની મુઠભેડના સમાચાર છે.

ADGP કાશ્મીરના જણાવ્યા અનુસાર, અવંતીપોરા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા છે, આ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. એડીજીપીએ કહ્યું કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તૈયબાનો એફટી અને એક સ્થાનિક આતંકવાદી મુખ્તિયાર ભટ છે, જેણે CRPFના એક ASI અને RPFના બે જવાનોની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
