કેજરીવાલનું આંદોલન પૂર્ણ, આગમી જંગ ફર્રુખાબાદમાં

કેજરીવાલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ ભ્રષ્ટાચારીઓને આસરો આપનારી સરકાર છે. પ્રધાનમંત્રીએ તેના પર જલદી કાર્યવાહી કરવી જોઇએ.
સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર આરોપ છે કે વિક્લાંગોની સહાયતા ઉપકરણ અપાવવા માટે એકઠા કરેલા રૂપિયામાં તેમના ટ્રસ્ટે કૌભાંડ કર્યું છે. કેજરીવાલે કાયદા મંત્રી વિરદ્ધ આરોપ લગાવવામાં આવ્યા બાદ ખુર્શીદના ટ્રસ્ટની અનિયમિતતાના સમાચારો પણ આવી રહ્યાં છે. મીડિયામા આવેલા અહેવાલો અનુસાર ટ્રસ્ટના રેકોર્ડમાં જે વિક્લાંગ લોકોને ઉપકરણ આપવાની વાત 2011માં દર્શાવવામાં આવી છે તેમાના ઘણા લોકો 2009માં મૃત્યું પામ્યા છે.
આ ઉપરાંત અલાવા ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ ખુર્શીદને બચાવવા માટે બુલંદ શહેરના વિક્લાંગોની સાઇકલની એક પરેડનું આયોજન કર્યું. જે અંગે એવું કહેવામાં આવ્યું કે, આ પરેડમાં ભાગ લઇ રહેલા લોકોને 2011માં સાઇકલ આપવામાં આવી હતી, પરંતુ વિક્લાંગોનું કહેવું છે કે તેમને ગઇકાલે સાંજે સાઇકલ આપવામાં આવી. આ મામલાની તપાસ માટે અલ્હાબાદની લખનૌ હાઇકોર્ટની બેંચમાં એક યાચીકા પણ દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે મામલાની તપાસ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
