ધરપકડ બાદ તિહાર જેલમાં ભૂખ હડતાલ પર કેજરીવાલ!
નવી દિલ્હી, 22 મેઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કજેરીવાલને અનશન અને આંદોલનની આદત પડી ગઇ છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેમને તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જેલમાં પણ અરવિંદ કેજરીવાલે આંદોલન શરૂ કરી દીધા છે. કેજરીવાલ તિહાર જેલમાં ભૂખ હડતાળ પર છે. તેમણે તિહારમાં રાત્રે ભોજન કર્યું નથી.

તમને જણાવી દઇએ કે, કેજરીવાલે ભાજપના નેતા નીતિન ગડકરી દ્વારા અહીની એક અદાલતમાં દાખલ કરેલી અપરાધિક માનહાનિના મામલામાં જમાનતની રકમ ભરવાનો ઇન્કાર કરી દીધો હતો, ત્યાર બાદ તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ તિહાર જેલની બહાર જોરદાર હંગામો કર્યો.
આપ કાર્યકર્તાઓના હંગામાને જોઇને તિહાર જેલની બહાર ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે કેજરીવાલને 23 મે સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી 23 મેના રોજ થશે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
