કેજરીવાલની પાર્ટીમાં ના કોઇ રાજા, ના કોઇ વજીર

કેજરીવાલે પહેલા પોતાની પાર્ટીની જાહેરાત વખતે કહ્યું હતું કે તેમની પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી હશે અને તે સામાન્ય લોકોના સપના પૂરા કરશે, તેમની પાર્ટીમા ના કોઇ વઝીર હશે ના કોઇ વજીર. આજથી કેજરીવાલની ટીમ ત્રણ દિવસો સુધી કાર્યક્રમ કરશે. જેમાં અંદાજે સેંકડોની સંખ્યામાં લોકો શામેલ થાય તેવી આશા છે. એવું પણ કહેવામાં આવે છે કે, અરવિંદ કેજરીવાલે પાર્ટીનું નામ આમ આદમી હોઇ શકે છે. કેજરીવાલ આગામી વર્ષમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોર્ચો ખોલનારા છે.
નોંધનીય છે કે અણ્ણાના અર્જુન તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલે સમાજસેવક અણ્ણા હજારે સાથે મળીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ વૈચારિક સ્તર પર મતભેદ હોવાના કારણે બન્નેએ પોતાના માર્ગ બદલી લીધા. અણ્ણાને રાજકારણથી દૂર રહીને ભ્રષ્ટાચાર વિરુદ્દની લડાઇ લડવી હતી અને કેજરીવાલે કહ્યું કે દેશની સ્થિતિ જણાવી રહી છે કે ભ્રષ્ટાચારનો સફાયો રાજકારણમાં ઉતર્યા વગર નહીં કરી શકાય.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
