આસમમાં સ્થાનીય ચૂંટણી: પોલીસ ફાયરિંગમાં 19ના મોત

રાજધાની ગુવાહાટીથી 120 કિલોમીટર દૂર ગ્લાલાપાડામાં પોલીસે પંચાયત ચૂંટણીનો વિરોધ કરી રહેલા રાભા જનજાતિના લોકો પર એ વખતે ફાયરિંગ કર્યું જ્યારે તેઓ વિરોધ કરતા કરતા આગચંપી જેવી ઘટનાઓને અંજામ આપવા પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારીઓએ સરકારી અધિકારીઓ પર પણ હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ સીરઆપીએફના એક જવાન પર ચાકુથી હુમલો કર્યો અને તેમના હથિયાર પણ છીનવાની કોશીશ કરી. છ લોકોના મોત અંદરો અંદરની તકરારમાં થયા હતા.
ઘટના બાદ કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે સેનાને સ્થાનીય પોલીની મદદ કરવા માટે અત્રે ફરજ પર મૂકી દેવાઇ છે. રાજ્યના ગૃહસચિવે જાણકારી આપી છે કે જિલ્લા પ્રશાસનના આગ્રહ પર સેનાના લગભગ 500 જેટલા જવાનો અત્રે ફરજ માટે મૂકવામાં આવ્યા છે, તેમજ બે વિસ્તારમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. રાભા જનજાતિ આ વિસ્તારમાં સ્વાયતત્તાની માંગ કરી રહી છે અને સરકારી નિયંત્રણને હટાવવાની માંગ કરી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
