તો કાશીમાં નૌકા વિહાર કરશે બરાક ઓબામા!
નવી દિલ્હી 22 ડિસેમ્બર: તો શું અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કાશીના ઘાટોને જોવા માટે આવશે અને અત્રે નૌકાવિહારનો પણ આનંદ માણશે અને એ પણ પવિત્ર ગંગામાં? બની શકે છે કે આવું વાસ્તવમાં બને. જોકે એવા પ્રયત્નો થઇ રહ્યા છે કે ઓબામા પોતાની ભારત યાત્રા દરમિયાન બનારસની મુલાકાત પણ લે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા છે કે ઓબામા જ્યારે આવતા મહિને ભારત આવે તો કાશીમાં પણ થોડા સમય માટે આવે. વારાણસી મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે.

જાણકારોએ જણાવ્યું કે ભારત-અમેરિકાના શિખર નેતાઓ અને અધિકારી ઓબામાના વારાણસી કાર્યક્રમની સંભાવનાઓ પર વિચાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓબામા કાશી જઇ શકે છે. જોકે ત્યાં તેમના જવા પર કેટલીંક શંકાઓ પણ છે. સવાલ કરવામાં આવી રહ્યા છે કે કાશીનું હવાઇ મથક ખૂબ જ નાનુ છે. માટે તેમના વિમાનને ત્યાં લેંડ કરાવવું સરળ નથી. કૂલ મળીને ઓબામાની કાશીયાત્રા પર અત્રે મોટો અવરોધ સામે આવી રહ્યો છે.
ચીની રાષ્ટ્રપતિ અમદાવાદમાં
અત્રે નોંધનીય છે કે આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગને અમદાવાદ લઇને આવી ચૂક્યા છે. એટલે કે પોતાના ભારત પ્રવાસ દરમિયાન મોદી પ્રમુખ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને દેશના બીજા અન્ય શહેરોમાં પણ લઇ જવા માગે છે. સૂત્રોનું કહેવું છે કે ઓબામાના કાશી પ્રવાસ પર ટૂંક સમયમાં નિર્ણય થઇ જશે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
