કાશ્મીરમાં સુરક્ષા કારણોસર રોકાઇ ભારત જોડો યાત્રા, રાહુલને મળ્યો ઉમર અબ્દુલ્લાનો સાથ
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેનિહાલ વિસ્તારમાં 'ભારત જોડો યાત્રા'ના સમાપન તબક્કામાં કૂચ કરવા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સાથે ફરતા જોવા મળી રહ્યા છે.

બંને સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. જો કે સુરક્ષાના કારણોસર કોંગ્રેસે કાશ્મીરમાં ભારત જોડો યાત્રાને રોકી દીધી છે. કોંગ્રેસે યોગ્ય સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જ્યારે યાત્રા દિલ્હીમાં પ્રવેશી ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા હતા.
National Conference leader Omar Abdullah joins Congress MP Rahul Gandhi during Bharat Jodo Yatra in Banihal, Jammu & Kashmir
— ANI (@ANI) January 27, 2023
(Source: Congress) pic.twitter.com/1oOCSmpzcA
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કેન્દ્ર પાસે યાત્રામાં ભાગ લેનારા કોંગ્રેસના નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. જો કે થોડા સમય વિરામ બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ








Click it and Unblock the Notifications
